આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ મોરચાના પદાધિકારીઓ અને ટીમ મેમ્બર્સની બેઠક મળી હતી,જેમાં ઉપસ્થિત રહી.પાર્ટી દ્વાર સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે સંગઠન ના માળખાને વધુ મજબૂત કરવા માટેની સૂચના આપવામાં આવી.
















