Posted in Junagadh

સુશાસન દિવસની ઉજવણી એગ્રીકલચર યુનિવસીટી ઓડીટોરીયમ હોલ ખાતે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

આજરોજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢ એગ્રીકલચર યુનિવસીટી ઓડીટોરીયમ હોલ ખાતે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી,જેમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવાનો અવસર પ્રાપ્ત થયો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.