આજરોજ વડાલ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પ અર્પણ કરી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.








આજરોજ વડાલ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પ અર્પણ કરી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.







