Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડાલ દ્વારા સંતવાણી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડાલ દ્વારા સંતવાણી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી કાર્યક્રમ નો પ્રારંભ ગઈ કાલની હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પાંજલી આપી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.