તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ. આ સત્ર ના અઘ્યક્ષ તરીકે શ્રી ગીતાબેન માલમ રહ્યા હતા.
તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ. આ સત્ર ના અઘ્યક્ષ તરીકે શ્રી ગીતાબેન માલમ રહ્યા હતા.












