આજના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ. જેમનો વિષય હતો 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ.
આજના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ. જેમનો વિષય હતો 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ.















