Posted in Junagadh

જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ.

આજરોજ જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના તાલુકાની ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ નાં “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.