આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે. પ્રથમ માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય નાં કરાયેલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાયની તમામ માહિતી પ્રાપ્ત થશે.
Day: October 2, 2021
ગાંધીજયંતી નાં દિવસે વંથલી ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.
સેવા એજ સંકલ્પ નાં સૂત્રને સાર્થક કરતા આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે.આજરોજ માણાવદર,વંથલી.મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા સ્થાનિક લેવલે રહેતા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાય અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે સાથે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે
વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.
આજરોજ વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.





















