આજરોજ જૂનાગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈ પધારેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) સાથે પ્રાચીન બીલનાથ મંદિર ખાતે બીલનાથ દાદાના દર્શન સાથે પૂજન અર્ચન કરી સાંતો નાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો, મારી સાથે જીલ્લા પ્રભારી ધવલભાઇ દવે, મહાનગર નાં પ્રમુખ પુનીત શર્મા સાથે રહ્યા હતા.







