આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા (આર.સી.મકવાણા)સાથે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં જુનાગઢ જીલ્લા તેમજ મહાનગર ના હોદ્દેદારો સાથે વિવિધ મોરચા તેમજ મંડળના હોદ્દેદારો સાથે વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારોનાં આગેવાનો સાથે બેઠક યોજી પડતી મુશ્કેલીઓના ઉપાયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.




