આજરોજ આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પ્રદર્શની સાથે સચોટ માર્ગદર્શન હેતુ ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, એ અવસરે હાજરી આપી.કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા.
Day: September 17, 2021
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો જેમાં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, સાથે ૩૦૦ જેટલા લાભાર્થીઓને વસ્ત્રદાન કરાયું હતું જેમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ઉજ્વલા યોજના o.૨,વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાં લાભાર્થી ને યોજના અંતર્ગત હુકમો પરિપત્રો સાથે ઉજ્વલા યોજના o.૨ અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજેશ ચુડાસમા,જીલ્લા પ્રભારી ધવલભાઈ દવેજી સાથે હાજર રહેવાનો મોકો મળ્યો.




























