Posted in Junagadh

જુનાગઢ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ.

આજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ, જેમાં સહભાગી બની આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ષગાંઠ નિમિતે આગામી કાર્યક્રમોના આયોજન સાથે આવનારા દિવસોમાં કરવાના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.