Posted in Mangarol

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી આપી ગૌ પૂજન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.