Posted in Junagadh

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રસ્થાન થયું. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો,જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રયાણકેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી જૂનાગઢ ના વિસાવદર તાલુકામાં થયું પ્રસ્થાન.. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો. ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.