કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.







