આજ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લામાં પધારી રહ્યા હોય જેને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા તેમજ તાલુકા ના વિવિધ મોરચા, તેમજ જિલ્લા યુવા મોરચા દ્વારા સ્વાગત ને લઇ અનેરો ઉત્સાહ.








