આજ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લામાં પધારી રહ્યા હોય જેને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા તેમજ તાલુકા ના વિવિધ મોરચા, તેમજ જિલ્લા યુવા મોરચા દ્વારા સ્વાગત ને લઇ અનેરો ઉત્સાહ.
Day: August 19, 2021
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
















