Posted in Junagadh

જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી,યાત્રાનું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી, એ બેઠકમાં હાજરી આપી, જન આશીર્વાદ યાત્રા નું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાના વિવિધ રૂટ પર સ્વાગત,તેમજ જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.