Posted in Visavadar

ગુરૂપુનમ નિમિત્તે વિસાવદર બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.

ગુરૂપુનમ નિમિત્તે આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં હતા.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.