Posted in Visavadar

વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ.

આજ રોજ વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓ અને ડોક્ટરઓ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ થાય એવા પ્રયાસ કરેલ તથા જરૂરિયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.