Posted in Uncategorized

જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ . તમામ ડોક્ટરશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.