આજરોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
Day: April 6, 2021
ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ.
આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ પૂજ્યશ્રી મુકતાનંદજી બાપુ ની વિશેષ ઉપસ્થિતી માં કરવામાં આવેલ.

















