Posted in Junagadh

જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.

આજરોજ જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે જૂનાગઢ તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોને પોતાનો પાક ઓપનશેડ માં સીધું વેચાણ કરી શકે તે માટે 300 જેટલા ખેડૂતો ને ઓળખપત્ર આપવામાં આવ્યા.