Posted in Keshod

કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈ તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત આજે કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈને વિસ્તારના ખેડૂતોને આ નવા કાયદાની વિવિધ જોગવાઈઓ દ્વારા કેવી રીતે તેમના માટે આત્મનિર્ભરતા તેમજ પ્રગતિની ઉજ્જવળ તકો ઉભી થઇ છે તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.