Posted in Maliya

માળીયાહાટીના ખાતે આગામી નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.