Posted in Junagadh

CAA કાયદાના સમર્થનમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર

રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ CAA કાયદાના સમર્થનમાં ભાજપાના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર ગામથી “ઘર ઘર સંપર્ક અભિયાન”નો શુભારંભ કરાવ્યો. નાગરિકોના ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા (#CAA)ની માહિતી આપી.
#IndiaSupportsCAA
#CAAJanJagran

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.