Posted in Junagadh

નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન

ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
#CAAJanJagran