આજ રોજ વંથલી શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને આગેવાનો સાથે ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.
Month: November 2019
માળીયા હાટીના તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
જૂનાગઢ તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હૃદયસમ્રાટ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના આદર્શ મુલ્યોને યાદ કરવા અને કાયમી યાદગીરી રૂપે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સ્થિત ચારણ મુકામે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી.





પોરબંદર ના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ની આગેવાની માં નીકળેલ “ગાંધી સંકલ્પ યાત્રા” માં
“યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો.
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ #SardarVallabhbhaiPatel ની જન્મજયંતી અન્યવે ગોંડલ ખાતે “યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો. ચાલો, આપણે સૌ સરદાર પટેલના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ તેમજ રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ બનીયે.