Posted in Junagadh, Keshod

સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ”

આજરોજ તારીખ ૩૧/૦૫/૨૦૧૮ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે “સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ” યોજાયેલ જીલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં માન.મંત્રીશ્રી આર.સી.ફળદુ, સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી મુળુભાઇ બેરા,જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટ ભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી ટીનુભાઇ ફડદુ,જિલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ ખટારીયા, પ્રદેશ અનુ. જાતિ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ મંત્રીશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા બેંક ના ચેરમેન શ્રી એલ.ટી.રાજાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિનુભાઇ કથીરીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી માનસિંહભાઈ ડોડીયા તથા શ્રી સમૃતીબેન શાહ, માણાવદર તાલુકાના પ્રભારી શ્રી પ્રવીણભાઈ ભાલાળા,જીલ્લા કિશાન મોરચા પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, યુવા મોરચા પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી તેમજ જીલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ ના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આગેવાનો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.