“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ગામ: નરેડી, તાલુકો: વંથલી, જીલ્લો : જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.






“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ગામ: નરેડી, તાલુકો: વંથલી, જીલ્લો : જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.






“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ભેસાણ, જીલ્લો જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.







આવતીકાલ થી સમગ્ર ગુજરાતમાં શરૂથઇ રહેલા “સુઝલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮” અંતર્ગત આજે વિસાવદર તાલુકા ના મોટી મોણપરી ગામે પ્રવાસ માં.





વિસાવદર તાલુકાના છાલડા ગામે કાર્યકર ના ઘરે.



ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે શ્રી રામજી મંદિરના પ્રાણપ્રતિસ્ઠાં મહોત્સવ મા હાજર રહેવા નો અવસર મળ્યો.








જન્મદિન પર શુભેચ્છાઓ પાઠવવા બદલ સર્વે નો ખુબ ખુબ આભાર.
