Posted in Keshod

સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.

કેશોદ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા વિશ્વવિભૂતિ આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.અને સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.