આજરોજ સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક યોજાયેલ જેમાં જીલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેલ.









આજરોજ સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક યોજાયેલ જેમાં જીલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેલ.









વંદે માતરમ્
ભારત માતાકી જય
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટી” ના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખરા હદયથી શુભકામનાઓ,
પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.









આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત કેબિનેટમંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે રામજીમંદિર માં દર્શન કરવાનો અવસર મળેલ.
