આગામી નગરપાલીકાઓ ની ચુંટણી ને અનુલકક્ષી ને જુનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા તેમજ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી. કાર્યકોરો મા વિજય નો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળેલ.
આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.