Posted in Vanthali

નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ

​આજરોજ વંથલી તાલુકાનાં શાપુર મુકામે માન.જળ સંપત્તિ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના વરદ્દ હસ્તે ઓઝત વિયર (શાપુર) જળસંપત્તિ યોજનાની ખાત મુહુર્ત વિધી અને ઓઝત પીકઅપ વિયર (આણંદપુર) ની નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ યોજાયેલ જેમાં માન.પ્રભારી મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.





Posted in Manavadar, Mendarada, Vanthali

ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ”

આજરોજ માન.શ્રી આઇ.કે.જાડેજા તથા માન.શ્રી રમેશભાઇ મુંગરા ની ઉપસ્થિતીમાં ૮પ-માણાવદર વિધાનસભા સીટમાં આવતાં વંથલી, માણાવદર અને મેંદરડા નાં ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ” પટેલ સમાજ,શાપુર ખાતે યોજાયેલ.