Posted in Manavadar, Mendarada, Vanthali

ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ”

આજરોજ માન.શ્રી આઇ.કે.જાડેજા તથા માન.શ્રી રમેશભાઇ મુંગરા ની ઉપસ્થિતીમાં ૮પ-માણાવદર વિધાનસભા સીટમાં આવતાં વંથલી, માણાવદર અને મેંદરડા નાં ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ” પટેલ સમાજ,શાપુર ખાતે યોજાયેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.

Leave a comment