Posted in Visavadar

 વિસાવદર ખાતે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી

​આજરોજ વિસાવદર ખાતે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી માલધારી સમાજનાં આગેવાનોનાં પારણાં કરાવ્યાં તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે ઉરચકક્ષાએ રજૂઆત કરવાની ખાત્રી આપેલ.

-શ્રી કિરીટ પટેલ

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)