Posted in Other City, Photo Story

સોમનાથ જીલ્લાનાં લોકોનાં સ્નેહ મીલન કાર્યક્રમમાં

આજરોજ સૂરત ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનાં લોકોનાં સ્નેહ મીલન કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તથા શ્રી શંકરભાઇ ચૌધરી સાથે હાજરી આપી આગામી તા.o૮ સપ્ટેમ્બર નાં રોજ “પાટીદાર સન્માન સમારોહ ” નાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

14237523_1413031695392691_9160963472392930381_n14233064_1413031635392697_1851018152406579591_n-copy14183671_1413031308726063_3122078690075766848_n-copy14212704_1413116478717546_6990105569023404120_n-copy14225383_1413031658726028_9223290922042931180_n-copy

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.