Posted in Junagadh

શ્રી આંબેડકર ભવનનું ભૂમીપૂજન

આજરોજ તા. ૨૯/o૮/૨૦૧૬
જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે માન. સાંસદ સભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમાની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનાર આંબેડકર ભવનનું ભૂમીપૂજન કર્યું.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

 

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.